યું મિલ ચારુ વેદ બતાવે, ૪/૪

૨૩૮૫ ૪/૪ પદ : ૪

યું મિલ ચારુ વેદ બતાવે, યું ટેક.

શ્રીનારાયણ ચરણકમળ બિન, કોઉ ન અવિચળ સ્થાન કહાવે. યું .૧

જ્યાકે ચરન સરોજ નિરંતર, ભવ બ્રહ્માદિક ધ્યાન લગાવે;

મહામુક્ત સનકાદિક મુનિ, શેષ સહસ્ત્ર મુખ નિશ દિન ગાવે. યું. ૨

ચલ સ્વભાવ તજી અચલા ભઇ શ્રી, શ્રીપદ પંકજ તજી દૂર ન જાવે;

એહી વિન સુર નર અસુર ઇશ અજ, સબકુ કાલ વ્યાલ ગ્રહી ખાવે.યું. ૩

સુંદર મુખ સંત ચિંતામની, કરુણાદિ દરિયાવ કહાવે;

બ્રહ્માનંદ મુકુંદ ચરન બિન, કૌ નર સુખ સુપનેહું ન પાવે. યું. ૪

મૂળ પદ

જ્યાકી પ્રભુ પદમેં નહિ પ્રીતિ.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)


બાલ કલરવ
Studio
Audio
0
0