શ્રીઘનશ્યામ રે મુને, મોહની લગાડી મન લઈ ગયા ૩/૬

શ્રીઘનશ્યામ રે મુને, મોહની લગાડી મન લઈ ગયા...શ્રીઘન૦ ટેક.
છેલ છબીલે વહાલે છેતરીને રે સજની, કુડા દિલાસા મુને દઈ ગયા...શ્રીઘન૦ ૧
વાટડિયું જોઈ ઊઠી આંખ્યું રોઈ રોઈ, શોકે તે પ્રાણ સુકાઈ ગયા...શ્રીઘન૦ ૨
કેટલા દિવસ મુને પ્રાણ જીવનનાં, દરશન વિના હવે થઈ ગયા...શ્રીઘન૦ ૩
પ્રેમાનંદ કહે શું સુખ લેવા, પાપિયા પ્રાણ વાંસે રહી ગયા...શ્રીઘન૦ ૪
 

મૂળ પદ

ક્યારે હવે દેખું રે, મારાં લોચનિયાંની આગે નાથને

મળતા રાગ

પરજ દેશી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
સ્વરિત શુક્લ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રી ઘનશ્યામ જીલાવા
Studio
Audio
0
0