એકાદશી પ્રગટ પ્રભુજીને પ્યારી રે સર્વે હરિજનને સુખકારી..૪/૪


એકાદશી પ્રગટ પ્રભુજીને પ્યારી રે, સર્વે હરિજનને સુખકારી	...ટેક.
રહેશે વ્રત જે વચન પ્રમાણે રે, એમાં અસત્ય ભાવ નવ આણે રે;
		તે તો મોક્ષ મહાપદ માણે		...એકાદશી૦ ૧
કાજુ સબ જગ મંગળ કરણી રે, દુ:ખ શોક સંતાપની હરણી રે;
		સાચી મોક્ષ તણી નીસરણી		...એકાદશી૦ ૨
બ્રહ્માનંદ કહે ટળે ભવભીતિ રે, રહે વ્રત સનાતન રીતિ રે;
		થાય પૂરણ હરિપદ પ્રીતિ		...એકાદશી૦ ૩
 

મૂળ પદ

એકાદશી આજનો દિન સારો રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
0
0