માને વાલા લાગો રાજ પ્યારા નટવરજી, ૩/૪

૩૮૬ પદ ૩/૪

માને વાલા લાગો રાજ પ્યારા નટવરજી, ટેક.

નટવર પ્યારા, મારા હાર હિયારા, નીમખ ન મેલું ન્યારા ગિરિધરજી. માને.1

રહું નીત જોતી, મારી નથડીરા મોતી, જીવનદોરી છો ગુણસાગરજી. માને.2

છું થારી દાસી, પિયા સુણો અવિનાશી, રહો દ્રગ આગે મારી એ અરજી.માને.3

પ્રેમાનંદરા નાથ, વેચાણી હું તારે હાથ, કહો જ્યું કરાં રાજ જેવી મરજી. માને.4

મૂળ પદ

રાજમોલ પધારો રંગભીનાજી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જતીન ઓઝા

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

સંત સૂરાવલિ
Live
Audio
23
1