મેરા તો મન માધોજીસું માનારે;૧/૪

પદ ૮૦૫ મું.- રાગ ઠુમરી૧/૪

મેરા તો મન માધોજીસું માનારે; મેરો. ટેક

મન માના ઘનશ્યામ નાથસું, તજ દીયા ઓર ઠીકાના. મેરો. ૧

અખિલભુવનપતિ લખી પુરુષોત્તમ , ધર્મકુંવર ઉર આના. મેરો. ૨

સુખસાગર હરિકૃષ્ન મણિ તજી , કો ગ્રહે કાચ પખાના. મેરો. ૩

પ્રેમાનંદ ઘનશ્યામ ચરનપર, ત્રિભોવન કીયો કુરબાના. મેરો. ૪

મૂળ પદ

મેરા તો મન માધોજીસું માનારે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
કીર્તનામૃત
Studio
Audio
0
0