કાન કાનન મધુરે સ્વર બંસી બજાઇ, સુનતે સુધ બિસરાઇ.૨/૨

પદ ૧૭૩૪ મું. ૨/૨

કાન કાનન મધુરે સ્વર બંસી બજાઇ, સુનતે સુધ બિસરાઇ. કાન.  ટેક

અડાનેકી આછી તાનન, સોરઠ સુનત સોહાઇ;

મન ભાઇ સુધરાઇ ગાઇ શ્યામ છબીલે, કાફીકી છબ છાઇ.  કાન. ૧

કેદારો કર કર કાન, ગાઇરે ખમાચી તાન મન ભાઇ;

બીહાગ બજાઇ રીઝાઇ પ્યારે, નાયક નાયિકી તાન સુનાઇ.  કાન. ૨

સુનાઇ સોહાની શ્યામ … … … … …… ..

… … … પરજ સુનત મેરો, જીયરો અકરાઇરી.  કાન. ૩

માલકોસ પંચમકી તાન, ભૈરવકી છબ ભોરહીં આઇ* ;

પ્રેમાનંદ કહે ચૌદે રતન રાગ, ગુરુ ગમ બિનાહું ન પાઇ .  કાન. ૪

· ઉપરના પદમાં ત્રણ કડીઓ છે, પરંતુ આ પદમાં લેખકોની ગડબડથી લીટીઓમાં

ભેળસેળ થઇ ગઇ જણાય છે, અને સ્પષ્ટ પણે કડીઓ સમજાતી નથી, બેય પ્રતોમાં

બે રીત છે. વૃત્તાલયની પ્રતમાં આમાં આપ્યા મુજબ ચાર કડીઓ ગોઠવેલી છે,

ને ત્રીજી કડીની અડધી કડી તેમજ બીજા અર્ધામાનો કાંઇક ભાગ ગુમ તરીકે જણાવેલ

છે. જ્યારે ગઢપુરની પ્રતમાં નીચે પ્રમાણે ગોઠવેલું છે.

કાન કાનન મધુરે સ્વર બંસી બજાઇ, સુનતે સુધ બિસરાઇ.  કાન. ટેક

અડાનેકી આછી તાનન, સોરઠ સુનત સોહાઇ મન ભાઇ;

સુધરાઇ ગાઇ શ્યામ, કેદારો કહ કર કાન, છબીલે કાફીકી છબ છાઇ.  કાન ૧

ગાઇરે ખમાચી તાન પ્યારે, બીહાગ બજાઇ રીઝાઇ મનભાઇ;

નાયક નાયિકી તાન સુનાઇ સોહની શામ, પરજ સુનત મેરો

જીયરા અકલાઇરી  કાન. ૨

માલકોસ પંચમકી તાન, ભૈરવકી છબ ભોરહીં આઇ મનભાઇ; 

પ્રેમાનંદ કહે ચૌદે રતન રાગ, ગુરુ ગમ બિનાહું ન પાઇરી. કાન. ૩

મૂળ પદ

શ્યામસુંદર શ્યામસુંદર વર, નીકી ગાઇ સુનાઇ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
રાગમાલા
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
સંકીર્તન સરિતા - પ્રેમાનંદ સ્વામી
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
રાગમાલા
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
સ્મરણાંજલિ
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
રાગમાલા
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા + નિર્વેશ દવે
રાગમાલા
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
સ્મરણાંજલિ
Live
Video
0
0