Logo image

સ્વામિનારાયણ વન વીચરી.

શ્રી સોરઠ જીર્ણદુર્ગ મહીમા અને શ્રીજી આગમન

૨૭ ૧/૧ (૨૭)

(સો સો વરસોનાં વ્હાણાં વાઇ ગયાં- એ રાગ)

સ્વામિનારાયણ વન વીચરી.

જુગતી થકી જોયાં ચારે ધામ રે ગીરનારી ગુરુ,

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || ટેક ||

નિરખ્યા સુખાનંદે નીલકંઠનેં,

લોજની વાવ્યે મોજ કરે સુખ કંદરે || ગીરનારી ગુરુ ||

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં ||

મુક્તાનંદ સ્વામીના મિલાપથી,

રામાનંદે સ્થાપ્યા સહજાનંદરે || ગીરનારી ગુરુ||

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૧

પ્રભુની લીળાની પંચ તીરથી,

જડે નહીં ક્યાં એ જુનાણાંની જોડરે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

મંદિર ચણાવી મૂર્તિ સ્થાપીયું,

રાધારમણ, સિધેશ્વર, રણછોડ રે, || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || (૨)

બ્રહ્માનંદે ચણાવ્યું ભાવથી,

મંદિર મહંત ગુણાતીતાનંદ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

સો સો જનમોની કસર કાપસું,

શ્રીજી વચને જુનાણું જગવંદ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૩

મહાંત થાતાં સુવચન માગીયું,

ગુરુ ગોપાળાનંદ આવે પ્રતિ વર્ષ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

અવધે ગોપાળ મુનિ આવતા,

હૈડે ગુણાતિત સ્વામીને હર્ષ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૪

સુણજો કહું મુક્ત સોરઠ દેશના,

આત્માનંદજી મુક્તાનંદ મહાન રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

સ્વામી ગુણાતીતાનંદ મુળજી.

નિષ્કુળાનંદ લાલજી બુદ્ધિવાન રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૫

સ્વામી અક્ષરાનંદજી અને

મોટાભાઇ સ્વામી સચ્ચિદાનંદરે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

ભોમાનંદજીની જન્મ ભુમીકા,

લોજ મંદીરે ગુરુ રામાનંદરે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૬

વ્હાલો આવ્યાની વધામણી,

કચ્છમાં લાવ્યા ભટજી મયારામરે, || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

ઝીણાભાઇ ને પર્વતભાઇ છે

પાતોભાઇ, ગોવર્ધન, ગોવીંદરામરે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૭

શિક્ષાપત્રી લખતાં શામળે,

નૃપતી, પંડીત, શ્રીમંત ગોત્યાં નામ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

ગોત્યા શિરોમણીં સદ્ ગ્રહસ્થમાં,

સોરઠવાસી, શ્રેષ્ઠ મયારામ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૮

મુક્તોની પંક્તિમાં શિરોમણી,

મુક્તમણી મુક્તાનંદજી મુખ્ય રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

દીક્ષા પીપલાણે, ગાદી જેતપુર.

પ્રથમ ગુરુદ્વારો લોજ પ્રમુખ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૯

પુરા પરમહંસ પાંચસો,

ભાવથી કર્યા કાળવણી૧ ભગવાન રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

રાસ પંચાળે૨ રમ્યા રંગીલો,

વ્હાલે ધાર્યું ઝીણાભાઇનું વીમાન રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૧૦

૧ શ્રીજીએ સોરઠમાં કાળવાણી ગામે એકી સાથે પાંચસો પરમ-હંસોને દીક્ષા આપી હતી. એ દીક્ષાકુંડના સ્થળે હાલ ઓટો છે. બંને દેશમાં વસતા ત્યાગીઓના ગુરુઓનું તે દીક્ષા સ્થાન છે તેથી ધનવાનોએ તો તે સ્થળે ગુરુકુળ સ્થાપી સત્સંગશાળાઓ ખોલવી જોઇએ.

૨ પંચાળામાં એક સંત ને એક શ્રીજી એમ અનેક સ્વરૂપ ધારણ કરી આખી રાત્રી રાસ રમ્યા, અને સવારે રંગે રમ્યા એ વૃજભુમીના ભૂપતી ઠાકોર શ્રી ઝીણાભાઇએ જ્યારે જુનાગઢમાં દેહ મેલ્યો ત્યારે શ્રીજી ઝીણાભાઇનું વીમાન ખંભે ધારણ કરીને સ્મશાનયાત્રામાં સાથે પધાર્યા હતા. એ નિસ્પ્રેહી ભગવાને અનુજ બંધુ ઇચ્છારામજીનું વીમાન નો'તું ઉપાડ્યું તેણે ભક્તનું વીમાન ઉપાડીને ભગવાનને ભક્ત જેવું કોઇ વહાલું નથી એમ ભક્તવત્સલપણાની ખાત્રી જગતને સોરઠ ભુમીમાં કરી બતાવી હતી.

જુનાગઢ જોગીઓનું ધામ છે,

ગુણાતીતાનંદ સ્વામી યોગેશ્વરદાસ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

જોગી મહાપુરુષદાસજી,

સ્વામી બાળમુકુંદને નારાયણદાસ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૧૧

સ્વામી અક્ષરસ્વરૂપદાસજી,

કૃષ્નચરણદાસ ને નીર્ગુણદાસ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

જોગી એવા૧ તો જુનાગઢે,

થયા ઘણા, ને થશે, છે નીવાસ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૧૨

ગુરુ ગોપીનાથદાસજી,

શિષ્ય તેના શાસ્ત્રીજી સુજાણ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

૧ હાલમાં પણ જોગીના નામે સુપ્રસિદ્ધ કોઠારી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી, તથા જોગી શ્રી ધર્મપ્રસાદદાસ, જોગી શ્રી હરિપ્રકાશદાસજી અને જોગી શ્રી હરિદાસ, ઉપર લખ્યા સદ્ ગુરુઓ સમાન સત્સંગીઓને સુખ આપતા

ધર્મજીવનદાસજી૧ તો ધન્ય છે,

યજ્ઞ થાતાં વિશ્વમાં વખાણ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૧૩

દર્શન ખટ નવ્યન્યાયાચાર્ય છે,

કૃષ્ણવલ્લભાચાર્ય૨ પંડીત વેશ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

૧) આવા વિપરીત રેશેનીંગના સમયમાં કોઠારી શાસ્ત્રી ધર્મજીવનદાસજીએ ઉના શહેરના પ. ભ. ગાંધી કુટુંબના હસ્તથી મહાવિષ્નુયાગ, વિશ્વશાંતિ અર્થે, કરાવેલ હતો, તેમજ અષ્ટોત્તરશત સત્સંગી જીવનની પારાયણો કરાવી લગભગ ૨૧) દહાડા પર્યંત હજારો માણસોને જાતી કે ધર્મભેદ વીના અન્નદાન આપી સંતોષ્યા હતા, તેમજ આચાર્ય શ્રી, સંતો અને હરીભક્તોની પ્રસન્નતા પ્રાપ્ત કરી. મંદિર અને દેવની અપૂર્વ સેવાઓ કરાવી હતી. એ યશશ્વી કાર્ય પૂર્ણ થતાં તુરતમાં જ વિશ્વયુદ્ધની પણ સમાપ્તી થઇ હતી તેથી સોરઠ સરકાર પણ ઘણાજ પ્રસન્ન થયા હતા.

૨) બંને દેશમાં એકી સાથે નવ્યન્યાયાચાર્ય તથા ખટદર્શનાચાર્ય દાર્શનીકપંચાનન, સાંખ્ય, યોગ, વેદાંત, મીમાંસા, તીર્થ વગેરેની કાશીની ઉપાધીઓ મેળવનાર પ્રથમ પંક્તિમાં જુનાગઢના શાસ્ત્રી શ્રી કૃષ્ણવલ્લભદાસજી (કૃષ્ણવલ્લભાચાર્ય) નું નામ આવે છે.

સર્વોપરી જ્ઞાન, સ્થાન સોરઠે,

સર્વોપરી શાસ્ત્રી સોરઠ દેશ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૧૪

ગરવા ગીરનાર ઓથે ગામડાં.

ગોતતાં ગમ્યાં, સર્જુદાસને૧ સુજાણ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

દાખે કવિરાજ માવદાનજી,

જુનાણે છે જોગીઓનાં રહેઠાણ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૧૫

૧પ્રગટ્યા પૂરવ દેશ જોયા ચારે ધામને |

વર્ણી કેરો વેશ, સોરઠ ઉતાર્યો શામળા ||

(સં. ૨૦૦૧ ભીમ એકાદશી)

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
માવદાનજી રત્નું
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025