Logo image

આવોજી અવતારી , આનંદકારી, પ્રીતમ જીવન પ્રાણ;

પદ-૩ ………….૧/૩

!! શ્રી મહારાજને મહાકષ્ટમાં સંભારવા વિષે !!
( રાગ – મહાડ તાલ –- દાદરા)
આવો અક્ષરધામી , અંતર જામી, પ્રીતમ મારા પ્રાણ . એ રાગ…
આવોજી અવતારી , આનંદકારી, પ્રીતમ જીવન પ્રાણ;
હરિવર હિતકારી , લેજો ઉગારી , હે ! દુઃખહારી , પ્રી. (ટેક)
ભક્તિ ધર્મના પુત્ર તમારી, વિનતિ કરું આ વાર;
નેણાં થકી ક્ષણું દૂર ને મેલું , પધારો પ્રાણ આધાર રે,આવોજી અવતારી…   (૧)
દિન બંધુ મુને દર્શન આપો, કાપો કષ્ટ આ ક્રુર ,
હેતથી મુજ શિર હાથને થાપો, જીવન આવી જરૂર રે. આવોજી અવતારી….. (૨)
સમે સમે કોટી કષ્ટમાં કીધી કરુણા નિધિ સહાય,
એવી જ રીતે આજ પધારો , જેથી બધા દુઃખ જાય રે. આવોજી અવતારી… (૩)
સૃષ્ટિ૧ સમે માયામાંથી કાઢ્યો, ગુણિયલ ગરીબ નિવાજ;
જ્ઞાન દઇ આચારજ પદ આપ્યું, મહેર કરી મહારાજ રે. આવોજી અવતારી. (૪)
તપ તિરથથી આ પદ પામ્યો, એમ ન જાણું લગાર;
કેવળ આપની અનુકંપાથી૨, આવો પામ્યો અધિકારરે. આવોજી અવતારી. (૫)
અક્ષર૩ મૂર્તિ ગુણાતિત સ્વામી, તેણે આપ્યા વર્તમાન;
પોતે પાળીને પછી પળાવું, જનને દઇ ઘણું જ્ઞાન રે. આવોજી અવતારી. (૬)
મુજ દાદાને આપ્યુ હતું તમે , વાલા રૂડુ વરદાન;
પુત્રનો પુત્ર તમારો થાશે, આ જગમાં વડો જશવાન રે ,આવોજી અવતારી. (૭)
મોટા મોટા સદ્‌ગુરુએ મારે, માથે મુક્યા છે હાથ;
બેઉ આચારજ તો રૂડી રીતે, રાખતા સદા સંગાથ રે,આવોજી અવતારી. (૮)
પ્રભુ તમારી બાંધેલ પ્રથામાં, રહું છું આઠે જામ;
માયાનું બંધન કાપીને મોહન, ભક્તિ આપો નિષ્કામ રે.આવોજી અવતારી. (૯)
આટલું સાધનનું બળ મારે, બીજુ નથી રે લગાર;
અનંત કોટી બ્રહ્માંડમાં મારે, એક તમારો આધાર રે.આવોજી અવતારી. (૧૦)
અક્ષરધામ વિષે દિવ્ય દેહે, કરવા તમારી સેવ,
શાસ્ત્ર પ્રમાણે સાધન કરું છું, ત્રિકમજી તતખેવ રે.આવોજી અવતારી. (૧૧)
અક્ષરનાં સુખનાં બદલામાં, સાધન કરું અનેક;
પણ તેના કોટીમા ભાગે ન આવે, અહીનાં સાધન એક રે.આવોજી અવતારી. (૧૨)
તે માટે જેવા અનુગ્રહથી પ્રભુ , આ પદ૪ આપ્યુ અનુપ;
તેમ જ અક્ષરમાં તવ સેવા, કરૂ ધરી દિવ્ય રૂપ રે. આવોજી અવતારી. (૧૩)
એવી કરો કરુણા મુજ ઉપર, દિન બંધુ દિનાનાથ;
સ્નેહથી રાખો ચરણ સમીપે , આશ્રિત જાણી અનાથ રે .આવોજી અવતારી. (૧૪)
જીવની કરણી સામું ન જોશો, કમળાનાથ કૃપાળ;
બિરદ તમારું શામ સંભારી, સ્નેહથી લેજો સંભાળ રે. આવોજી અવતારી. (૧૫)
છોરુ કછોરુ થાય કદાપિ, બાળક બુદ્ધિ બાળ
પણ જનુની તેનુ જતન કરીને, પ્રેમે કરે પ્રતિપાળ રે આવોજી અવતારી. (૧૬)
મોટા તણાં દિલ હોય છે મોટાં, ગુણીયલ બહુ ગંભીર;
ગુન્હા કરો બક્ષીસ અમારા, હો ઇચ્છારામના વીરરે. આવોજી અવતારી. (૧૭)
પ્રેમનાં પાશમાં નાખીને પહેલા, પછે તજો તત ખેવ,
કઠણ થયા શું ? છેક કૃપાળુ, ટાળો હવે એ ટેવ રે આવોજી અવતારી. (૧૮)
સ્થાવર જંગમ પ્રાણી તમારાં, તે માંહિ હું પણ એક;
વા'લાજી મુને વિસારી ન દેશો , છતમાં જાણીને છેકરે. આવોજી અવતારી. (૧૯)
મહી૫ નદીમાં બૂડતા તાર્યા, તમે જઇ રઘુવીર,
તેમ પધારી કાજ સુધારો સુંદર શામ શરીર રે. આવોજી અવતારી. (૨૦)
નાજા૬ ભક્તની ઉપર કોપ્યો, ભોંયરાનો ભૂપાળ;
તેનું જેવી રીતે કાજ કર્યું, કરો એવી રીતે રખવાળ રે. આવોજી અવતારી. (૨૧)
મહાસાગરમાં બૂડતા ભકતના, નાથજી તાર્યાં નાવ;
તેમ આવે સમયે મુને ઉગારો, ભૂધર જાણીને ભાવ રે. આવોજી અવતારી. (૨૨)
વડતાલમાં દક્ષિણાદા મંદિરમાં, મૂર્તિ તમારી અનૂપ;
તેમા રહો મુજ મનની વૃત્તિ માગું એ વૃષકુળ૭ ભૂપ રે આવોજી અવતારી (૨૩)
…………………………………………………………………………………………..
૧. સ ઇક્ષત !! ઇતિ શ્રુતિઃ !! એ શ્રુતિ આધારે પરમેશ્વર માયા
સામું જુએ છે. તે માયાનાં ઉદરમાં પ્રલયને અંતે જે જીવ રહેલા છે,
તે સૃષ્ટિ સમે કર્મફળના દેનારા પુરુષોત્તમ ભગવાનની ઇચ્છાએ કરીને
પોત પોતાની ક્રિયાને વિષે જોડાય છે.
૨. અનુકંપા= દયા.
૩. આદિ અક્ષરરૂપ સદ્‌ગુરુ સ્વામી શ્રી ગુણાતિતાનંદજી.
૪. આ પદ = આચાર્યની પદવી.
૫ મહીનદીમાં= એક સમયે સરવાર દેશથી આચાર્યવર્ય શ્રીરઘુવીરજી મહારાજ
શ્રીજી મહારાજના દર્શનાર્થે વરતાલ આવતા હતા.ત્યાં રસ્તામાં મહીસાગર
નદીમાં ઉતરતાં સમુદ્રનો ઝાર આવી પહોંચ્યો, તેથી પોતે તથા તેમના
મામા બેઉ બૂડવા લાગ્યા. તે સમયે શ્રીહરિએ અકસ્માત્ નાવ લાવીને બેઉને બેસારીને
સામે કાંઠે મૂક્યા , ને શ્રીહરિ પોતે તરત અંતર્ધ્યાન થઇ ગયા , એવી મહારક્ષા
કરેલી છે.
૬. નાજા= નાજા જોગીયા જે મહા ભક્તરાજ સત્સંગમાં વિખ્યાત હતા. તેમને
કાઠીઆવાડમાં આવેલા જસદણ ભોંયરાના રાજાએ એક સમયે એમ કહ્યું
કે- “ જો તમારા સ્વામિનારાયણ ભગવાન હોય તો કાલે ગમે ત્યા હોય
ત્યાંથી મને દર્શન આપે નહિ તો કાલે તમારા ઢીંચણ લોઢાના
મુદગળથી ભાંગી નાખીશ” ત્યારે ભક્તરાજે કહ્યું કે- પરમેશ્વર તો સ્વતંત્ર છે.
કોઇના ડરાવ્યા કે તેડ્યા આવતા નથી; પણ પોતે કરુણા કરે તો જ આવે ?
રાજાધિરાજ , મારા ભગવાન તો હાલ વડનગર વીશનગરમાં છે.અને તાર
કે ટપાલ નથી કે જેથી તેમને સમાચર પહોંચે કે તુરત અહીંયાં આપને
દરશન આપવાને આવે.” ત્યારે રાજાએ કહ્યું કે –“પરમેશ્વર તો અંતર્યામી છે,
અને પોતે ભક્ત વત્સલ છે, માટે પધારશે. જુઓ પ્રહ્લાદને જ્યારે મહાકષ્ટ
પડ્યું, ત્યારે સ્તંભમાંથી પ્રગટ થઇને રક્ષા કરી, તેમ જો તમારા ભગવાન
હશે તો કાલે મને દર્શન દેશે.
રાજાનાં આવા હઠીલા વચન સાંભળીને નાજે ભક્તે શ્રીહરિની પ્રાર્થના કરવાં
માંડી. એથી દયા કરી બીજે દિવસે સવારમાં અકસ્માત શ્રીહરિ પધારીને
રાજાને દર્શન દીધા, અને ભક્તરાજને મહાકષ્ટથી ઉગાર્યા.
આ વાત સત્સંગ પ્રસિદ્ધ અનેક ગ્રંથોમાં લખાણી છે, માટે અહીં વિસ્તાર
નથી કરતો.
૭ વૃષકુળ = ધર્મકુળના રાજાધિરાજ.
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
શ્રી વિહારીલાલજી મહારાજ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025