Logo image

સજની શ્યામ બિના મેં દીવાની ૪/૪

સજની શ્યામ બિના મેં દીવાની...ટેક.
કબ દેખું નયનાં ભરી આલી, રસિકરાય પિયા છેલ ગુમાની...સજની૦ ૧
પ્રીતમ પ્યારે બિના ત્રિભુવનમેં, ઓર નહિ મોકું સુખદાની...સજની૦ ૨
કહારે કહું કિત જઉં મોરી સજની, સહિ ન જાત અબ દરસકી હાની...સજની૦ ૩
કબ આવે કબ અંકભર ભેટું, ત્યાગાનંદ કહે અંતરજાની...સજની૦ ૪
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
વિરહ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
ત્યાગાનંદ સ્વામી
વિવેચન:
રસશાસ્‍ત્રની દ્રષ્‍ટિએ પ્રિયતમના સંયોગે પાંગરતો પ્રેમ તેના વિયોગે વૃદ્ધિ પામે છે. પ્રભુના વિયોગે એમની ઉત્‍કટ યાદમાં પ્રેમીભકત જે વિશેષ પ્રકારનું આંતરિક એકાંત અનુભવે છે તેને જ વિરહ કહે છે. વિરહમાં ભકત મનની એક વિશિષ્‍ટ ભાવાત્‍મક સ્‍થિતિ બને છે. એ સ્‍થિતિમાં મન પ્રિયતમ પ્રભુના અંતરસ્‍થ સ્‍વરૂપમાં વધુ ને વધુ રસલીન બને છે. પરિણામે વિરહના વિષાદને સ્‍થાને અંતરમાં પરમાત્‍મા પ્રત્‍યેના પ્રગાઢ પ્રેમનો આનંદાત્‍મક અનુભવ થાય છે. આ આનંદની તન્‍મય અવસ્‍થામાં ભકત અને ભગવાન વચ્‍ચે દિવ્‍ય અનુસંધાન સધાય છે જેને વિપ્રયોગ કહેવામાં આવે છે. ભકિતની પરાકાષ્ઠા તેમ જ ઘ્‍યાનની નિગૂઢ અવસ્‍થાને અંતે ફલિત થતી આ સ્‍થિતિમાં ભકત ભગવાનનો દિવ્‍ય કૃપાપ્રસાદ પામી એમના પરમ સાધર્મ્યપણાને પામે છે. પ્રેમી ભકતકવિ ત્‍યાગાનંદ પ્રિયતમ પરમાત્‍માના શ્‍યામ સ્‍વરૂપમાં ગોપીભાવે મધુર અનુરાગ અનુભવે છે. ભક્તના અંતરમાં ઉદ્‍ભવતો ગોપીભાવ એ એની આધ્યાત્મિક અભીપ્સાનું પ્રતિક છે. આ અભીપ્‍સા જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ ભકત વધુને વધુ વિરહાકુળ બનતો જાય છે. એની પ્રિયતમ પરામાત્‍માના દર્શન માટેની પ્‍યાસ જયારે માઝા મૂકી દે છે, ત્યારે એનું અંતર વારંવાર પોકારે છે. “કબ દેખું નયના ભરી આલી, રસિકરાય પિયા છેલ ગુમાની.” ભકતનો ભગવાન પ્રત્યેનો પ્રેમ કઈ અને કેવી ભૂમિકાએ પાંગર્યો છે તેના ઉપર એ પ્રેમની પરાકાષ્ઠારૂપ અનુભવજ્ઞાનનો આધાર છે. પ્રભુમાં પ્રેમ બે રીતે જન્‍મે છેઃ (૧) પ્રભુના આધિપત્‍યનું અપાર ને અલૌકિક ઐશ્વર્યદર્શન કરીને તે દ્વારા, અને (ર) પ્રભુના લાલિત્‍ય અને માધુર્યનું દર્શન કરીને. પ્રથમ દ્વારા જે પ્રકારનો પ્રેમ પ્રગટે છે તેને ગુણમાહાત્‍મ્‍યસિકત કહે છે, જયારે દ્વિતીય દ્વારા પ્રગટતા પ્રેમને રૂપસિકત કહે છે. કવિનો પ્રેમ પ્રથમ પ્રકારનો ગુણમાહાત્‍મ્‍યસિકત છે, તેથી જ તેઓ પ્રભુને કહે છે પ્રીતમ પ્‍યારે બિના ત્રિભુવનમેં, ઓર નહિ મોકું સુખદાની. કવિનો પ્રિયતમ પરમાત્‍મા સ્‍વેષ્‍ટ શ્રી સહજાનંદ સ્‍વામી પ્રત્‍યેનો પ્રેમ ઉત્તમ નિર્વિકલ્‍પ નિશ્ચયયુકત માહાત્‍મ્‍યજ્ઞાને સહિતનો પ્રેમ છે, તેથી જ કવિને મન અખિલ બ્રહ્માંડમાં પાતળિયા પ્રીતમ સમાન કોઈ સુખદાઈ નથી. કવિ પ્રભુના વિયોગમાં વિરહિણી બનીને એમની પ્રતિક્ષા કરે છે, વિલાપ કરે છે અને હૃદયની તીવ્ર આરઝુથી એમના દર્શન માટે ઝુરે છે. કવિની સમગ્ર અક્ષરઆરાધનાનો વિશેષ વૈભવ વિયોગવ્‍યંજનામાં અહીં સુચારુરૂપે અભિવ્‍યકત થયેલો જોવા મળે છે. પદ અત્‍યંત પ્રાસાદિક અને સુગેય રાગ જંગલોમાં એની તરજ કાવ્‍યના ભાવને સુસંગત છે.
ઉત્પત્તિ:
શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાયમાં ત્‍યાગાનંદ નામે ચાર સંતો થઈ ગયા. 'ત્‍યાગાનંદ મુનિ ચાર, એક ગવૈયા ગુણનીધિ, બીજા ભજની અપાર, ત્રીજા ઘ્‍યાની સુભમતિ, ચોથા સંત સ્‍વરૂપ' (નંદમાળા) કવિ અને ગવૈયા ઘ્‍યાનાનંદ સ્‍વામી અંગે વિશેષ માહિતી તો ઉપલબ્‍ધ નથી, પરંતુ સદ્‍ગુરુ કૃષ્ણાનંદ સ્‍વામીએ એમના ગ્રંથ 'શ્રીહરિચરિત્રામૃત'માં એક પ્રસંગે એમનો ઉલ્‍લેખ કર્યો છે. સંવત ૧૮૮પમાં શ્રીજીમહારાજ ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરીને સૌરાષ્‍ટ્રમાં વિચરણ કરવા નીકળ્‍યા હતા. ગઢપુરથી નીકળીને કારિયાણી, સાળંગપુર, સુંદરીયાણા અને કંથારીયા થઈને મહારાજ લીંબડી પધાર્યા‍. લીંબડીના અગ્રગણ્‍ય સત્‍સંગીઓએ શ્રીહરિનું શાનદાર સ્‍વાગત કર્યું. ત્‍યાંથી નીકળી શ્રીજીમહારાજ શિયાણી થઈને તાવી આવ્‍યા. ત્‍યાં રાત રહી પ્રભુજી દેવળીયા, વડલા તથા ઘોડા થઈને મછીયાવ આવ્‍યા. મછીયાવમાં ફૈબાએ શ્રીહરિનું ઉષ્માભર્યું સામૈયું કર્યું. સાસુ વહુના સંબંધ બાબતમાં ફૈબાએ મહારાજની વાત પોતાના અહંકારને કારણે ન માની. તેથી રીસાઇને મહારાજ થાળ જમ્યા વિના ત્‍યાંથી ચાલી નીકળ્‍યા. ત્‍યાંથી કુંવારિયા અને સાણંદ થઈને શ્રીહરિ મણિપુર આવ્‍યા. ત્‍યાં રામદાસજી તથા જીવણદાસ, મનોહરદાસ વગેરે શ્રીજીમહારાજના દર્શને આવ્યા. સાંજે વાળુ કરીને મહારાજે સંત હરિભકતોની સભામાં ધુન તથા કથા કીર્તન કરાવ્‍યા. ત્‍યારબાદ શ્રીજીમહારાજ પોઢી ગયા. શ્રીહરિની સાથેના સંતમંડળમાં સદ્‍ગુરુ કૃષ્ણાનંદ સ્‍વામી તથા સદ્‍ગુરુ ત્‍યાગાનંદ સ્‍વામી પણ હતા. સદ્‍ગુરુ કૃષ્ણાનંદ સ્‍વામી એમના ગ્રંથમાં એમ નોંધે છે કે શ્રીજીમહારાજ પોઢી ગયા પછી કૃષ્ણાનંદ અને ત્‍યાગાનંદે આખી રાત કીર્તન ગાયાં હતાં. 'કરી ધૂન્‍ય ત્‍યાં સંત સહિત, પછી પોઢિયા શ્‍યામ પુનિત, કૃષ્ણાનંદ ત્‍યાગાનંદ નામ, ગાયાં કીર્તન ત્‍યાં સારી યામ.' (અ.પ૯, પ૬-પ૭) સં. ૧૮૮૬માં શ્રીજીમહારાજ સ્‍વધામ સિધાવ્‍યા પછી શ્રીહરિના વિયોગે પ્રેમી સંત હરિભકતો જેમ ચંદ્ર વિના ચકોર તડપે તેમ ઝૂરતા હતા. નંદસંત કવિઓ પૈકીના પ્રત્‍યેક કવિએ પોતાની વિરહાસકિતની માર્મિક અનુભુતિ એમની અનેક રચનાઓમાં પ્રગલ્‍ભપણે અભિવ્‍યકત કરી છે. કવિ ત્‍યાગાનંદે પણ પોતાના પ્રાણપ્‍યારા પ્રિયતમ સ્‍વેષ્‍ટ શ્રી સહજાનંદ સ્‍વામીના વિરહમાં વ્‍યાકુળ અંતરે મિલનનો મીઠો તલસાટ વ્‍યકત કરતા ગાયું છેઃ 'સજની શ્‍યામ બિના મૈં દીવાની...'

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025