જય હરિ પરાવાણી, પ્રભુ જય હરિ પરાવાણી (વચનામૃત ગ્રંથ આરતી) ૧/૧

જય હરિ પરાવાણી, પ્રભુ જય હરિ પરાવાણી;
	વચનામૃત સુખખાણી (૨) સેવું હરિ પ્રગટ જાણી...ટેક.
મુક્ત અને મહારાજનો, સંવાદ સુખકારી પ્રભુ (૨)
	અલૌકિક પ્રશ્ન ને ઉત્તર (૨) અનુપમ જ્ઞાનકારી...જય૦ ૧
આ યુગમાં વચનામૃત, સમ નહીં ગ્રંથ કોઈ (આ) (૨)
	વેદ પુરાણ ગીતાનો (૨) સંક્ષેપ સાર હોઈ...જય૦ ૨
એક જ વચનામૃતનો, પાઠ કરે જન કોઈ પ્રભુ (૨)
	પાંચસો પરમહંસોને (૨) જમાડે તે ફળ હોઈ...જય૦ ૩
આત્યંતિક કલ્યાણનું, પરિપૂર્ણ જે જ્ઞાન પ્રભુ (૨)
	આપને સેવતાં પામીએ (૨) સર્વોપરી ભગવાન...જય૦ ૪

 

 

મૂળ પદ

વચનામૃત ગ્રંથ આરતી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
વિડિયો
સમૂહગાન
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
આરતી સંગ્રહ
Studio
Audio & Video
0
0