કીર્તિથી મૂર્તિમાં લઈ લો, ગુરુજી મારે અક્ષરધામમાં જાવું છે ૧/૧

કીર્તિથી મૂર્તિમાં લઈ લો, ગુરુજી મારે અક્ષરધામમાં જાવું છે...ટેક.
	ઉપસવાની ઇચ્છા મારી, મૂળમાંથી ટાળી દો,
	મૂર્તિમાં ડુબાડો મારી, વૃત્તિ પાછી વાળી દો;
વૃત્તિ પાછી વાળી દો, મારા અંત:શત્રુ બાળી દો બચાવો...ગુરુજી૦ ૧
	માનને ટળાવી મને, ભગવાનમાં જોડી દો,
	માયાનાં આ બંધન સર્વે, સંતો મારાં તોડી દો;
બંધન સર્વે તોડી દો, મૂર્તિમાં મને જોડી દો ઉગારો...ગુરુજી૦ ૨
	પ્રસિદ્ધિની ઇચ્છા ટાળી, સાચી સિદ્ધિ કરાવી દો,
	મૂર્તિ સિદ્ધ કરાવીને મારું, અહં એમાં ઓગાળી દો;
અહં એમાં ઓગાળી દો, જ્ઞાન પ્રેમમાં ગાળી દો જલ્દીથી...ગુરુજી૦ ૩
 

મૂળ પદ

કીર્તિથી મૂર્તિમાં લઈ લો, ગુરુજી મારે અક્ષરધામમાં જાવું છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
સંકિર્તનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
સંકીર્તન સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
મૈ તેરે બલ જાઉં
Studio
Audio & Video
0
0