સહજાનંદ પ્રાણપ્યારા મારે મળવું છે તુજને, કે દી હરિ દયા કરી મળશો તમે મને (ગઝલ) ૧/૧

સહજાનંદ પ્રાણપ્યારા મારે મળવું છે તુજને;
		કે દી હરિ દયા કરી મળશો તમે મને...ટેક.
તારા વિયોગે નાથજી, ગમતું નથી મને;
	જોયા કરું છું વાટડી, કહ્યા કરું છું હું તને...સહજા૦ ૧
સુખ તારા વિના હરિ મને, ન મળે ઘરે વને;
	જ્યારે હરિ મળીશ તને, ત્યારે ઠરીશ હું તને...સહજા૦ ૨
પિયુડા પ્યારા પ્રાણથી, મળો હવે મને;
	દિનરાત ક્યાંય સુખ નથી, આ તારા જ્ઞાનને...સહજા૦ ૩

 

 

મૂળ પદ

સહજાનંદ પ્રાણપ્યારા મારે મળવું છે તુજને

મળતા રાગ

બસ એટલી સમજ મને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત
વિનંતી
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
ઇન્સ્ટ્રુમેન્ટલ
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
સંગીતના સથવારે
Studio
Audio
0
0