શ્રીજી ને સંતો દયા કરજ્યો મારા અંતરમાં સદાય વાસ કરજ્યો, ૧/૧

શ્રીજી ને સંતો દયા કરજ્યો, મારા અંતરમાં સદાય વાસ કરજ્યો,
આપોને તમારું જ્ઞાન વ્હાલમાં,
અંતઃશત્રુને પાપ બધા નાશ કરજયો...ટેક
સર્વે તિરથમાં હું થાકી ભટકી, તમારે શરણે હરિ આવી અટકી;
શાંતિ મળે છે આ સત્સંગમાં,
આવ્યો આનંદ વ્હાલા મારા અંગો અંગમાં...શ્રીજી૦ ૧
પૂર્વના ભાગ્ય મારા ઉદય થયા, સર્વોપરી હરિ મને મળી ગયા;
સર્વે તિરથ વ્રત તપ ફળીયું,
મારૂ હૈયું વ્હાલમ તમ સંગ મળીયું, ... શ્રીજી૦ ૨
તમને ધારેલા મોટા સંતો મળ્યા, સત્સંગે મોટા મોટા મુક્તો મળ્યા;
હવે તો વાલમ નિભાવી લેજ્યો,
જ્ઞાનસખીને પાસે બોલાવી લેજયો... શ્રીજી૦ ૩

મૂળ પદ

શ્રીજીને સંતો દયા કરજ્યો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0