શ્રીહરિવર મારા દિલડામાં રહેજો, દયા કરીને પ્રભુ ઘટે તે કહેજો ૨/૨

શ્રીહરિવર મારા દિલડામાં રહેજો,
	દયા કરીને પ્રભુ ઘટે તે કહેજો...શ્રીહરિ૦ ૧
મને તમારો જાણી પોતાનો કહેજો,
	અમથી દુ:ખાય વાલા છેટે મા રહેજો...શ્રીહરિ૦ ૨
અવગુણ અમારા દાસ જાણીને સહેજો,
	અંતકાળે રે આવી હાજર રહેજો...શ્રીહરિ૦ ૩
અંતરજામી મને સંભાળી લેજો,
	અસદ્‌વાસના વાલા ટાળી રે દેજો...શ્રીહરિ૦ ૪
કામક્રોધાદિ ભૂંડા શત્રુડા છે જો,
	તેથી જ્ઞાનને વાલા ઉગારી લેજો...શ્રીહરિ૦ ૫

મૂળ પદ

મને તો એક વાલા આશ તમારી, તમને જોઈને ઠરે છાતડી મારી ૧/૨

મળતા રાગ

શીવરંજની

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વડતાલમાં બિરાજ્યાં
Studio
Audio
0
0