એને જાણવાનું શું કામ છે જે, નથી જ રહેવાનું ૧/૨

એને જાણવાનું શું કામ છે જે, નથી જ રહેવાનું,
 	એને માણવાનું શું કામ છે જે નથી જ રહેવાનું...૧
એને ચિંતવવાનું શું કામ છે જે નથી જ રહેવાનું,
 	એને જોવાનું શું કામ છે જે નથી જ રહેવાનું...૨
એથી ડરવાનું શું કામ છે જે નથી જ રહેવાનું,
 	એને મેળવીને શું કામ છે જે નથી જ રહેવાનું...૩
એને ભોગવીને શું કામ છે જે નથી જ રહેવાનું,
 	એમાં પ્રીતિ કરી શું કામ છે જે નથી જ રહેવાનું...૪
એવા આકારને સુખ-દુ:ખ છે જે નથી જ રહેવાનું,
 	એનું જ્ઞાન તારે શું કામ છે જે નથી જ રહેવાનું...૫

 

 

મૂળ પદ

એને જાણવાનું શું કામ છે જે, નથી જ રહેવાનું

મળતા રાગ

ગઝલ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મનવા
Studio
Audio
0
0