કહું કુંડળ ગામના ભક્તોનાં નામ, ગાયે સંભાર્યે નાશ થાય પાપ તમામ ૧/૧

કહુ કુંડળ ગામના ભક્તોનાં નામ,
	ગાયે સંભાર્યે નાશ થાય પાપ તમામ...ટેક.
સર્વે સદ્‌ગુણે સંપન્ન છે રાયબાઈ,
	પતિ મોકા પટગર મહા ભક્ત કહેવાય...કહુ૦ ૧
તેને પુત્રો ત્રણ શુભ સદ્‌ગુણ ધામ,
	હાથિયો મામૈયો ત્રીજા પટગર રામ...કહુ૦ ૨
અમરા પટગર કાકાના પુત્ર જ થાય,
	તેને પુત્ર હરહુર એક પુત્રી વલુબાઈ...કહુ૦ ૩
બગીબેન મામૈયા તણા પત્ની રે થાય,
	સોમલો અલૈયો લાડુબા ને વસુબાઈ કહુ૦ ૪
 

મૂળ પદ

કહું કુંડળ ગામના ભક્તોનાં નામ, ગાયે સંભાર્યે નાશ થાય પાપ તમામ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
યમન કલ્યાણ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા
કુંડળના કીર્તનો-૧
Studio
Audio
0
0