નાશવંત દુનીયા આ નથી રહેવાની નાશવંત છે એ તો નાશ રે થવાની ૧/૧

નાશવંત દુનીયા આ નથી રહેવાની,
નાશવંત છે એ તો નાશ રે થવાની...નાશવંત૦ ટેક.
સમજયા વિના એમાં પ્રેમ કર્યો છે (૨)
માયામય જીવમાં મોહ ભર્યો છે (૨)
મોહ ટળશે તે'દિ મુકિત થવાની...નાશવંત૦ ૧
મેલો મારૂ તારૂ છોડો રાગ-દ્વેષ (૨)
એકતાર મનથી સંભારો દેવેશ (૨)
ગાડી બંગલા ને તારી જાશે રે યુવાની...નાશવંત૦ ૨
અખંડ આનંદ એક છે મારો વાલો (૨)
ભકિત કરીને સહુ ધામમાં ચાલો (૨)
‘જ્ઞાન' ત્યાં તો સુખ છે સાયબી સદાની...નાશવંત03

મૂળ પદ

નાશવંત દુનીયા આ નથી રહેવાની

મળતા રાગ

પરદેશીયોસે ના અખિયાં મિલાના

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
મનહર ઉધાસ

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0