Logo image

જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે,

મંગળ  મૂરતિ  મહાપ્રભુ,  શ્રી  સહજાનંદ  સુખરૂપ,
ભક્તિ  ધર્મસુત  શ્રીહરિ,  સમરું  સદાય  અનુપ;
પરમ  કૃપાળુ  છો  તમે,  શ્રીકૃષ્ણ  સર્વાધીશ,
પ્રથમ  તમને  પ્રણમું,  નામું  વારંવાર  હું  શીશ.
વિશ્વેશ  છો  સકળ  વિશ્વ  તણા  વિધાતા,
ત્રાતા  તમે  સકળ  મંગળ  શાંતિદાતા;
માટે  તમારૂં  કરૂણાનિધિ  સત્ય  નામ,
સાષ્ટાંગ  નાથ  તમને  કરૂં  હું  પ્રણામ.
અજ્ઞાનપાશ  કરૂણા  કરી  કાપી  નાખો,
નિત્યે  પ્રભુ  તવ  પદે  મન  વૃત્તિ  રાખો;
ભક્તોનું  પાલન  કરો  પ્રભુ  સર્વ  યામ,
સાષ્ટાંગ  નાથ  તમને  કરૂં  હું  પ્રણામ. 
જે  ઉત્પત્તિ  તથા  સ્થિતિ  લય  કરે  વેદો  સ્તુતિ  ઉચ્ચરે, 
જેના  રોમ  સુછિદ્રમાં  અણું  સમ  બ્રહ્માંડ  કોટી  ફરે;
માયા  કાળ  રવિ  શશી  સુરગણો  આજ્ઞા  ન  લોપે  ક્ષણ,
એવા  અક્ષરધામના  અધિપતિ  શ્રી  સ્વામિનારાયણ.  ૧ 
આવી  અક્ષરધામથી  અવનીમાં  જે  દેહધારી  થયા, 
આપ્યાં  સુખ  અપાર  ભક્તજનને  દિલે  ધરીને  દયા; 
કીધાં  ચારુ  ચરિત્ર  ગાન  કરવા  જેણે  કરુણા  કરી,
વંદુ  મંગલ  મૂરતિ  ઉર  ધરી  સર્વોપરી  શ્રી  હરિ.  ૨
              -:  શ્રીહરિલીલામૃત  દશ  કળશ  સાર  :-
જન્મ્યા  કૌશલ  દેશ  વેશ  બટુનો  લૈ  તીર્થમાંહી  ફર્યા, 
રામાનંદ  મળ્યા  સ્વધર્મ  ચલવ્યો  યજ્ઞાદિ  મોટા  કર્યા;
મોટાં  ધામ  રચ્યાં  રહ્યા  ગઢપુરે  બે  દેશ  ગાદી  કરી,
અન્તર્ધાન  થયા  લીલા  હરિતણી  સંક્ષેપમાં  ઉચ્ચરી.  ૧
વંદું  શ્રી  હરિકૃષ્ણ  ધર્મસદને  જૈ  જન્મ  જેણે  ધર્યો,
કૃત્યાનો  વળી  કાળીદત  ખળનો  જેણે  પરાજય  કર્યો;
કીધાં  બાલચરિત્ર  અદ્‌ભુત  અતિ  જૈને  અયોધ્યા  પ્રતિ,
માતાને  પછી  તાતને  પણ  દીધી  દુર્લભ્ય  દિવ્યા  ગતિ.  ૨
વંદું  શ્રી  વરણીન્દ્ર  વેશ  ધરીને  જે  તીર્થમાં  જૈ  ફર્યા;
દૈવીને  નિજ  જ્ઞાન  દાન  દઈને  દુષ્ટો  વિનષ્ટો  કર્યા;
હિમાદ્રિ  પુરુષોત્તમાખ્ય  પુરી  જઈ  શ્રી  સેતુબંધે  ગયા,
કાંચીથી  ગુજરાત  પ્રાંત  થઈને  જે  લોજમાં  જઈ  રહ્યા.  ૩
વંદું  જે  હરિ  લોજમાંહી  શીખવી  અષ્ટાંગ  યોગી  કળા, 
રામાનંદ  પ્રતિ  સુપત્ર  લખિયો  જૈ  પીપલાણે  મળ્યા;
દેખાડ્યો  ગુરુને  પ્રતાપ  નિજનો  ને  ત્યાં  જ  દીક્ષા  લીધી,
સ્વામીએ  ધુર  સંપ્રદાય  તણી  તો  જઈ  જેતપુરે  દીધી.  ૪
વંદું  જે  હરિએ  પ્રતાપ  નિજનો  સૌરાષ્ટ્ર  દેશે  ઘણો,
દેખાડ્યો  કરી  મગ્નિરામ  જનને  આશ્રિત  પોતા  તણો; 
ધામો  શુદ્ધ  સમાધિમાં  સુજનને  દેખાડિયાં  દ્રષ્ટિએ,
લાખો  વિપ્ર  જમાડિયા  જન  સુખી  કીધાં  કૃપા  દ્રષ્ટિએ.  ૫
વંદું  જે  હરિ  દુર્ગપતન  રહી  ત્યાં  ભૂપનાં  ધામનાં,
સ્થાપી  ઉત્તમ  વાસુદેવ  પ્રતિમા  રંગે  રૂડા  શ્યામમાં;
સૌરાષ્ટ્રાદિ  વિશેષ  દેશ  ફરીને  દુર્ગાખ્ય  પૂરે  રહ્યા,
જેને  આ  જગમાંહી  દુર્ગપુરના  વાસી  વિશેષ  કહ્યા.  ૬
જેણે  જેતલપત્તને  મખ  કર્યો  લાચાર  લોલંગરો,
કીધો  યજ્ઞ  ડભાણમાં  વળી  ભલો  વૌઠે  સમૈયો  કર્યો; 
જૈને  ધર્મપુરે  સ્વધર્મ  ચલવ્યો  વૃત્તાલયે  આવીને,
કીધા  ઉત્સવ  શ્રેષ્ઠ  તેહ  હરિને  વંદું  દિલે  લાવીને.  ૭
જેણે  સુંદર  શ્રેષ્ઠ  ધામ  રચિયાં  આચારજો  સ્થાપિયા, 
શિક્ષાપત્રી  રચી  સ્વધર્મ  સહુના  જુદા  કરી  આપિયા; 
કીધો  સુરતમાં  વિજૈ  વળી  કર્યો  વિવાહ  રાજા  તણો,
વંદું  તે  પ્રભુને  અખંડ  ઉરમાં  ઉત્સાહ  આણી  ઘણો.  ૮
વૃતાલે  કરી  પુષ્પદોલ  વિચર્યા  ભાવાખ્ય  પુરે  હરિ, 
ચૈત્રેથી  ગઢડે  રહ્યા  વૃતપુરે  જૈ  કાર્તિકી  ત્યાં  કરી;
મુંબૈના  પતિને  મળ્યા  નૃપગઢે,  આચાર્ય  હસ્તે  વળી,
સ્થાપ્યા  શ્રી  રણછોડજી  વૃતપુરે  તેને  નમું  છું  લળી.  ૯
આવ્યા  અક્ષર  મુક્ત  ત્યાં  સ્તવન  તો  કીધું  હરિનું  ઘણું, 
ત્યારે  ધામ  વિષે  સ્વયં  વિચરવા  લીધું  ઉદાસીપણું; 
દેહોત્સર્ગ  કર્યો  જણાય  ન  કર્યો  પ્રત્યક્ષ  દીઠા  તદા,
લીલા  અદ્‌ભુતકારી  કૃષ્ણ  હરિને  વંદું  સદા  સર્વદા.  ૧૦   
દુઃખ  હરિજનનું  દિલે  ધરો  છો,  સુખનિધિ  શ્યામ  સહાયતા  કરો  છો;
તદપિ  ભજન  જે  કરે  ન  ભાવે,  નહિ  નરજાતિ  કુજાતિ  તે  કહાવે  ।
પ્રભુ  તવ  મૂરતિ  વિનોદકારી,  પળપણ  વિસરે  નહિ  જો  વિસારી;
જુગલ  ચરણ  સોળ  ચિહ્‌ન  જેહ,  નજર  સમીપે  રહો  અમારી  તેહ ।। 
આદૌ  પ્રેમવતી  વૃષાઙ્ગજનનં  સન્નૈકતીર્થાટનમ્‌ । 
દુષ્કર્મોપશમં  ચ  સાધુશરણં  સધ્ધર્મસંસ્થાપનમ્‌ ।।
હિંસાવર્જિત  ભૂરિયજ્ઞકરણં  મૂર્તિપ્રતિષ્ઠાપનમ્‌ ।
આર્યસ્થાનમક્ષરાખ્યગમનં  સત્સંઙ્ગિસજ્જીવનમ્‌ ।। 

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
શ્રી વિહારીલાલજી મહારાજ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
૪ / ૪

અખિયાં અટકી દેખત બનવારી..

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રહી લખી છબી નટકી

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં અટકી સલોને રૂપ;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં અબીર ગુલાલસે ભરી .

દેવાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ઓટ ભયે અકુલાત

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૫

અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....

દેવાનંદ સ્વામી
૪ / ૪

અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અખિયાં લગીરી મોય..

બ્રહ્માનંદ સ્વામી
૪ / ૪
www.swaminarayankirtan.org © 2025