ભલે આવી ચૈત્ર સુદી નવમીરે, સૌ હરિજનને ઉરમાં ગમીરે;૨/૪

ભલે આવી ચૈત્ર સુદી નવમીરે, સૌ હરિજનને ઉરમાં ગમીરે;
પ્રતિ સુદ નવમીએ વ્રત કરવું રે, એણે ન રહ્યું અન્ય આચરવું રે.ભ.
વ્રત કરીને શ્રી હરિને ગમવું રે, થાય સર્વે તે દુઃખનું શમવું રે.
એ તો ભવ તરવાનું નિર્ભય નાવડું રે, એથી સાધન ન દીસે અન્ય વડું રે
દાસ નારાયણ એ પાવન કરે રે, ત્યારે કારજ તે કેમ નવ સરે રે

મૂળ પદ

હરિ જયંતિ વ્રત હેતે કીજીયેરે, એનો મહિમા તે ઉર ધારી લીજીયે.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી