Logo image

પ્રગટ કે ગુન હમ ગાવે, પ્રગટ દરશ કું પાવે

પ્રગટ કે ગુન હમ ગાવે, પ્રગટ દરશ કું પાવે;
	પ્રગટ વિના જે ભૂત ભવિષ્ય હે, સો સુપને મેં ન ભાવે...પ્રગટ૦ ૧
જોગી જંગમ તપસી સંન્યાસી, પ્રોક્ષ હી મોક્ષ બતાવે;
	પ્રગટ પ્રીછ વિના પછિહારે, કુકસ કૂટી ઉડાવે	...પ્રગટ૦ ૨
પ્રગટ ભક્તિ અરુ પ્રગટ પ્રાપ્તિ, પ્રગટ વિના મન નાવે;
	પ્રગટ મોક્ષ કા પંથ બતાવે, પ્રગટ ભાવ ઉર લાવે	...પ્રગટ૦ ૩
પ્રગટ નવલ પ્રભુ પ્રગટ પ્રેમરસ, પ્રગટ સો ભરભર પાવે;
	પ્રગટ પ્રમાણ પ્રાણજીવન પર, દાસ મુકુંદ બલજાવે	...પ્રગટ૦ ૪
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
મુક્તાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષણ :
પ્રગટ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
હિન્દી
વિવેચન:
ભાવર્થઃ- મુક્તાનંદસ્વામી રાજા હઠીભાઈને ઉદ્દેશીને કહે છે. “હે રાજન! અમે તો પ્રગટના જ ગુણ ગાઈએ અને એનાજ દર્શન કરીએ, ત્યારે જ અમને પૂર્ણ પરમાનંદ પ્રાપ્ત થાય છે. ભૂતકાળમાં થયેલા અનંત અવતારો કે ભવિષ્યકાળમાં થનાર અનંત અવતારો, ભલે સર્વ શક્તિસભર હોય પરંતુ વર્તમાનકાળે આ પ્રગટ શ્રીહરિથી જે આનંદની અનુભૂતિ થાય છે, તેમાં જ પૂર્ણપણું મનાય જાય છે, તેવું પરોક્ષ અવતારોના ગુણગાન ગાવાથી પૂર્ણપણું મનાતું નથી. પૃથ્વી પર વિચરનારું સ્વરૂપ આપણી દ્રષ્ટિએ ભલે અલ્પ લાગતું હોય, પરંતુ તે આત્યંતિક મોક્ષ કરવામાં મહદ્ અંશે ઉપયોગી હોય છે. અર્થાત પ્રગટ વિના આત્યંતિક મોક્ષ થતો જ નથી. માટે જ અમને પ્રગટ પ્રભુ વિના બીજું સ્વપનામાં પણ આવતું નથી. જોગીઓ અને તપસ્વીઓ પરોક્ષ ભગવાનનું ભજન કરવાથી મોક્ષ થાય છે, એમ બતાવે છે. પણ હે રાજન ! પ્રગટ પ્રભુની ઓળખાણ વિના તો એ વાત કૂસકાં ખાંડવા બરાબર છે. II૧II પ્રગટ ભગવાનની ભક્તિ કરવાથી આ ને આ દેહે સર્વ અર્થની પ્રાપ્તિ થાય છે. એટેલે જ પ્રગટ વિના બીજે મન માનતું નથી. હે રાજન ! જો આ શ્રીહરિને વિશે પ્રત્યક્ષપણાનો ભાવ આવે તો આત્યંતિક મોક્ષનો પંથ સરળ અને સુગમ બને છે. પ્રગટ પરમાત્માની પ્રાપ્તિ સહેલી નથી. જીવનમાં એકવાર પૂર્ણપુરુષોત્તમની પ્રાપ્તિ થાય. જેને પરમાત્મા સાથે આનંદક્રીડા કરવાની તક સાંપડે તથા દર્શ-સ્પર્શનું સુખ સર્વે ઈન્દ્રિયોને મળે, પછી એને ક્યું સુખ પામવાની અપેક્ષા રહે ? અર્થાત્ પ્રગટાનંદના પરમાનંદનો આનંદ માણ્યા પછી સાંસારિક વિષય રસોમાંથી સહેજે અરુચિ થઈ જાય છે. એવો પ્રગટ પ્રભુના પ્રેમરસનો પ્રતાપ છે. એટલે જ મુક્તાનંદસ્વામી પદાંતે પૂર્વાશ્રમના નામનું નામાચરણવાળી કહે છે કે, “ હે રાજન ! આ પ્રગટ પ્રમાણ પ્રાણજીવન ઉપર હું બલિહારી જાઉં છું. આપને વિશેષ તો શું કહું ? પણ પ્રગટ ભગવાનના આશરા વિના સાધકનુ ચિત્ત કદી ઠરીને ઠામ થતું નથી. એ નિર્વિવાદ છે. જુઓ અસાર અને નાશવંત પંચવિષયના સુખથી ઉત્પન્ન થતું સાંસારિક સુખ પામવામાં પણ બધી વાત પ્રગટ જ જોઈએ છે, તો અવિનાશી અને ચિર આનંદને પામવામાં પ્રગટાનંદની કેટલી આવશ્યક્તા હશે ? માટે રાજન ! આપ ઝાઝું ન સમજો તો કાંઈ નહીં, પણ એટલું તો ચોક્કચ માનજો કે, “નામીએ રહિત નામ, કરી શકે ન કામ , નામીએ સહિત નામ પળમાં કરી દે કામ.” નિશાન વિનાનાં બાણમાં ઘા ખાલી જાય તેમ પ્રગટ પ્રભુની શરણાગતિ વિનાની સાધના એકડા વગરનાં મીંડા, વર વિનાની જાન અને પુત્ર વિનાના પારણાં જેવી છે. જે ભક્તની તમામ સાધનાનું ધ્યેય ‘ પ્રગટ પ્રભુ’ જ હોય તો એને પ્રુથ્વીનું વેજું છે. એ તો અલ્પ સાધનાએ મહદ્ પ્રાપ્તિ કરી શકે છે. પ્રગટ પ્રભુની પ્રસન્નતાના પાત્ર બનવાની અપેક્ષા ધરાવાનારને તો વર્તમાનકાળ સુધરી ગયો અને જેનો વર્તમાન કાળ સુધર્યો તેના બધા જ કાળ સુધરી ગયા. ભવિષ્યકાળને સુધારવાની ચિંતા કરનાર પરોક્ષવાદી છે. એ કદી પ્રગટ પ્રભુની પ્રસન્નતારૂપ મોક્ષ મેળવી શક્તા નથી. હે સુજ્ઞ રાજન ! આપણા તો મહદ્ ભાગ્ય છે આપણે તો, પ્રગટ દર્શન, પ્રગટ પ્રસન્ન, પ્રગટ કહેવુ સુણવું વળી, અતિ મોટી એહ વારતા, માનો વણ મળ્યાની મળી. આમ, ગોંડલના દરબાર હઠીભાઈને મુક્તાનંદ સ્વામી પ્રગટ ભક્તિનાં નવરચિત પદો સંભળાવતા જાય છે અને પ્રગટ સ્વરૂપ નિર્ભયપણે ઓળખાવતા જાય છે. આધારાનંદસ્વામી સ્વરચિત હરિચરિત્રામૃત સાગરમાં નોંધ છે કે તે ગોંડલની સભામાં મુક્તમુનિએ આવાં પ્રગટ ઉપાસનાનાં લગભગ પંદરેક પદો ગાયાં છે.
ઉત્પત્તિ:
ઉત્પત્તિઃ- સ્વામીનારાયણ સંપ્રદાયનો સોનલવર્ણો સૂર્ય મુમુક્ષુઓના અંતરાકાશમાં ઉદય પામી આચારના આભે અજવાળી રહ્યોછે. બ્રહ્મજ્ઞાનના ઝળહળતા પ્રકાશથી મતપંથીઓની આંખોને આંજી રહ્યો છે. સનાતન વૈદિક ધર્મનાં જીર્ણ થયેલાં ક્લેવરનો કાયાકલ્પ કરી તેમાં નવો પ્રાણ પૂરવા પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ પ્રભુ સંનિષ્ઠ સદ્ગુરુ મુક્તાનંદસ્વામી જેવા સંતના સહારે સત્સંગ વિચરણ કરી સ્વસ્વરૂપને પ્રકાશતા થકા સરધારથી ગોંડલ પધારે છે. શ્રીહરિને આવતા સાંભળી ગોંડલનાં જાડેજા ક્ષત્રિય રાજા હઠીભાઈ તેમણે તથા ભક્ત ડોસાભાઈ,જેઠાભાઈ,રાઘવભાઈ,રૂડાભાઇ આદિક ભાવિક ભક્તોએ ધામધૂમથી સામૈયું કર્યું. અને વાજતે ગાજતે પ્રભુને પૂરમાં પધરાવ્યા. સાંજે સભા થઈ. તેમાં શ્રીહરિએ મુક્તાનંદસ્વામીને કીર્તન ગાઈ વાતો કરવાનું કહ્યું. એટલે સંગીતજ્ઞ સંતોએ સાજ તૈયાર કર્યા. મુક્તાનંદસ્વામીએ રાજાનાં હૈયામાં ઘોળાતા વિચારોને કીર્તનનું સ્વરૂપ આપી નવરચિત પદારંભ કર્યો. રાજા હઠીભાઈ મુમુક્ષુ હતા. પરંતુ ઘોર કળિકાળમાં પ્રગટ ભગવાન ન હોય તેવું તેઓ માનતા હતા. જેથી તે અંતરમાં વિચારી રહ્યાં હતાં, કે આ સ્વામીનારાયણ ભગવાનને સૌ પ્રગટ ભગવાન કહે છે. પણ તે વાત કેમ માન્યામાં આવે ? આમ વિચારી રહેલા રાજાને પ્રસ્તુત કીર્તન સંભળાવી-સમજાવીને સાકાર સ્વરૂપ સહજાનંદસ્વામીના પ્રત્યક્ષપણાનો નિશ્ચય સ્વામીએ કરાવ્યો. તો આવો ! આપણે સૌ એ ગોંડલના રાજા હઠીભાઈના દરબારમાં રચાયેલાં અને ગવાયેલાં પ્રગટ ઉપાસનાનાં પદોનો પરમાનંદ અત્રે માણીએ.

अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .

વૈષ્ણવાનંદ સ્વામી
૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે,

સિદ્ધાનંદ સ્વામી
૩ / ૮

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

શ્રી વિહારીલાલજી મહારાજ
૧ / ૧

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧૦

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

૩ / ૪

અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;      

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;        

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૫ / ૮

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી શ્રીજી પધાર્યા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી સંતોની સંગાથ જો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા,

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે,

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

નારાયણદાસજી
૧ / ૪

અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,          

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૪ / ૮

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;    

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ.

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪
www.swaminarayankirtan.org © 2025