વાલા આવોને દર્શન દેવા, પ્રાણને કોતરી, પલંગ કરું બેસારી કરું સેવા ૧/૧

વાલા આવોને દર્શન દેવા,
	પ્રાણને કોતરી, પલંગ કરું બેસારી કરું સેવા...ટેક.
કહો તો સર્વનો ત્યાગ કરી દઉં, કહો તો કાંઈ ન બોલું;
કહો તો વાલા હું વનમાં જાઉં, કહો તો ન ખાઉં ઝોલું...વાલા૦ ૧
કહો તેનો હું દાસ જ થાઉં, કહો તો કરું સેવા;
જ્ઞાનજીવન કહે પ્રાણ પ્યારા, આવોને દર્શન દેવા...વાલા૦ ૨

મૂળ પદ

વાલા આવોને દર્શન દેવા, પ્રાણને કોતરી, પલંગ કરું બેસારી કરું સેવા

મળતા રાગ

બાલા મૈં બૈરાગન હુંગી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
જાગો રે ઘનશ્યામ
Studio
Audio
0
0