સહજાનંદ પ્રાણપ્યારા મારે મળવું છે તુજને કેદિ હરિ દયા કરી મળશો તમે મને ૧/૧

સહજાનંદ પ્રાણપ્યારા મારે મળવું છે તુજને;
કેદિ હરિ દયા કરી મળશો તમે મને...ટેક.
તારા વિયોગે નાથજી, ગમતું નથી મને;
જોયા કરું છું વાટડી, કહ્યા કરુ છું હું તને...સહજા૦ ૧
સુખ તારા વિના હરિ મને, ન મળે ઘરે વને;
જ્યારે હરિ મળીશ તને, ત્યારે ઠરીશ હું તને... સહજા૦ ૨
પીયુડા પ્યારા પ્રાણથી, મળો હવે મને;
દિનરાત કયાંય સુખ નથી, આ તારા જ્ઞાનને ...સહજા૦ ૩

મૂળ પદ

સહજાનંદ પ્રાણપ્યારા મારે મળવું છે તુજને

મળતા રાગ

બસ એટલી સમજ મને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ઇન્સ્ટ્રુમેન્ટલ

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮


કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
0
0