વભૂધરવર કયાંથી લખ્યાતા ભાલે, જેણે કર્યા અમને આ હાલેજી ૨/૪

ભૂધરવર કયાંથી લખ્યાતા ભાલે, જેણે કર્યા અમને આ હાલેજી. ૧
શુદ્ધ બુદ્ધ સાન હરિ મારી એણે,
તન સુખથી ઢલિયાં અમે તેણેજી.ર
કુલ કુટુંબના કામને ન રયાં, સંસારના સુખથી સાવ ગયાંજી. ૩
નટ મર્કટ ન્યાયે અમને નચાવ્યાં, દેહ ગેહ દલથી વિસરાવ્યાંજી. ૪
એણે એના મનોરથ પુરા કીધા,
અમને દિવસ બાઇ દાઝના દિધાજી. પ
નિષ્કુળાનંદને નાથે સાહેલી, ઘર તજાવી કરી મુને ઘેલીજી. ૬

મૂળ પદ

છબીલેજીયે છેતરીયાં હો બેની

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી