મારૂં મન માનયું મા મોહન સંગે, મોહન સંગેરી અતિ ઉછરંગે.૧/૪

રાગ ધવલ ધન્યાશ્રી

અલબેલા આગળે ઓધવજી કહે છે, ઢાળ

મારૂં મન માનયું મા મોહન સંગે, મોહન સંગેરી અતિ ઉછરંગે. મા.

રાત્ય દિવસ રટણ રદામા, રાંચી છૌ એને હું રંગે. મા. ૧

ફરૂં હું ઉદાસી પીયુનીરે પ્યાસી, અતિ આતુરતા અંગે. મા. ર

કામને કાજ હું તો કાંએ રે ઘરનું, ઉઠી ન કરૂં ઉમંગે. મા. ૩

નિષ્કુળાનંદને નાથે રે મુજને, મારી છે નયણ કોરંગે. મા.૪

મૂળ પદ

મારૂં મન માનયું મા મોહન સંગે, મોહન સંગેરી અતિ ઉછરંગે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી