સતસંગ કરીનેરે ભવ સિંધુ તરીયે;૫/૫

પદ-૫/૫

પદ-૩૭૧

સતસંગ કરીનેરે ભવ સિંધુ તરીયે;

વર્તમાન ધરીનેરે હરિ ભક્તિ કરીયે.૧

સત્સંગનો મહિમારે સજની મોટો છે;

કપટી કુટિલનોરે સંગ જ ખોટો છે.૨

શાંતિનું સાધનરે સંત સમાગમ છે;

સત્સંગથી રાજીરે શ્રી પુરુષોત્તમ છે.૩

જેણે જન્મ ધરીનેરે હરિગુણ ગાયા છે;

નારાયણદાસ કે'છે રે તે બહુ ડાહ્યા છે.૪

મૂળ પદ

અક્ષરના વાસીરે અવની આવ્યાછે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી