યુંહિ કહત ચહુ વેદ પોકારી, શ્રીવ્રજચંદ ચરણ ચિંતન બિન, ૧/૪

પદ ૧/૪ ૬૮૫
રાગ : ધનાશ્રી
યુંહિ કહત ચહુ વેદ પોકારી, શ્રીવ્રજચંદ ચરણ ચિંતન બિન,
મીટત ન ભવદુઃખ ભારી. ટેક.
નંદરાય ઘર ધેનુ ચરાવત, સોઇ પ્રભુ અજ અવતારી,
તેહી પદ પંકજ પ્રીત કીએ બિન, સંસૃતિ ટરત ન ટારી. યુંહિ ૧
વ્રજ વનિતા સંગ રાસ રમત ભએ, દ્રઢ નૈષ્ઠિક વ્રતધારી.
યહ પ્રતાપ લખી પ્રભુ પદ સેવત, સો ન રહત સંસારી. યુંહિ ર
એહી ઘનશ્યામ પ્રગટ પુરુષોત્તમ, વિચરત દેવ મોરારી.
મુક્તાનંદ તાસ શરણાગત, સોઇ ધન્ય ધન્ય નરનારી. યુંહિ ૩

મૂળ પદ

યુંહિ કહત ચહુ વેદ પોકારી, શ્રીવ્રજચંદ ચરણ ચિંતન બીન,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી