મન મર્મ ન જાન્યો, હરિતજી કહાંહિ ભુલાનો૨/૪

પદ ર/૪ ૭૬૯

મન મર્મ ન જાન્યો, હરિતજી કહાંહિ ભુલાનો. ટેક.

ચૈતન્ય રૂપસો ચર્મદૃષ્ટિ કરી, હાડ ચામ લપટાનો. મન ૧

દેખ બિચાર નરક નર નારી, કરી લે ઓર ઠેકાનો. મન ૨

શ્રીહરિ ચરનકમળ સુખકારી, તેહિ તજી કાંહાં ભર્માનો. મન ૩

મુક્તાનંદ કહે ભજ ભગવતકું, તબહી તું પરમ સયાનો. મન ૪

મૂળ પદ

મન મૂઢ મંદમતિ, હરિ તજી અન્‍ય વિચારે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી