મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષ્રરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી

અક્ષ્રરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,
નામિ સદા સબ નામનકે, સબ ઈશ અનીશકે અંતરજામી ;
          મુક્ત અનંત ઉપાસતહે નિત ભક્ત એકાંતિક  ભાવ ભજાંમી;
         નામ સદા નિગમાગમકે પુરુષોત્તમ પુરણકામ અકાંમી...૧
સો  પુરષોત્તમ પુરણબ્રહ્મ અગમ  નિગમ ન ગમ  લહાવે,
દિવ્ય સદા વિલસંત કિશોર, વય અદભૂત અનુપ રહાવે;
         પ્રેરક મુક્ત અનંતનકે  સબ  કારન તારણ શામ સુહાવે,
         સૃષ્ટિ સબે ઉતપન કરે નિજ સમૃથ સો અવિનાશ કહાવે...૨
શ્રી પુરુષોત્તમ કૃષ્ણ મનોહર એક સબે જગ વ્યાપ રહાવે,
અક્ષ્રર પુરષ દ્વારનસો પુરુષોત્તમ પ્રકૃતિ આપ જગાવે;
         મુલ અજા જૂત પુરુષ સો બહુ કાલ બિહાર કરે સુખ પાવે,
         ગર્ભ ધરે અગનિત પ્રધાન પુરુષ કવી અવિનાશ કહાવે...૩
એક બ્રહ્માંડકી બાત કહું સુનિયો સુમતી જન મોઢ બધાઈ,
શ્રી પુરુષોત્તમ પુરષમેં પરવેશ કરી નિજ રેત ધરાઈ;
         ધાર પ્રધાન સુધીર ધરી તબ હોત મહાન મહા સુખદાઈ,
         સો મહતત્વ સુહોવત હે અહંકાર સુતીન પ્રકાર સુહાંઈ...૪
રાજસ તામસ સાત્વિક સો મન ઇંદ્રીયદેવ સબે ઉપજાયો,
રાજસસે દશ ઇંદ્રીયસો પુની બુદ્ધિ રૂ પ્રાંણ ભયે મન ભર્યો;
         તામસસે ભુત પંચ ભયે અરુ વિષય પંચ મુનીવર ગાયો,
         ચોવીશ તત્વ ભયે એહી રીત કવિ અવિનાશ કહી સમુજાયો...૫

રચયિતા :
અવિનાશાનંદ સ્વામી
વિશેષ નામ :
હિન્દી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026