મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;
વેદધર્મ સ્થાપનકે કારન,
          પતિત કરન ભવપારા હો. ટેક.
નિજ સંતનકું લાડ લડાવત, પ્રગટ ભએ સુખકારી હો;
કોટિ કામ મદ હરન રૂપસેં,
         વશ કીની વ્રજનારી હો. અક્ષરપતિ.૧
જશોમતિ નંદકે ભાગ્યકો મહિમા, વરનત શેષ લજાવે હો;
સમતા કોન કરે તાહિકી જાકી,
         શ્રીહરિ ધેનુ ચરાવે હો. અક્ષરપતિ.ર
સિંધુસુતા હરિ સેવા કારન, વ્રજમેં રહત સ્થિર હોઇ હો;
મુક્તાનંદ ધન્ય ધન્ય વ્રજવાસી,
         તેહિ સમ ઓર ન કોઇ હો.અક્ષરપતિ.૩
રચયિતા :
મુક્તાનંદ સ્વામી
વિશેષ નામ :
હિન્દી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026