૬૦ ૧/૧ શ્રીજીપ્રતાપ-કાવ્યાષ્ટક,
|| ઝુલાણા છંદ ||
(૧)
અખિલ સંસારમાં જીવ કૈં અવતરે,
પુર્વના કર્મ સુખ દુ:ખ પાવે ||
કોટી ઉપાય જો કરે માનવી,
કર્મના લેખ મિથ્યા ન થાવે ||
પુરાતન કાળથી એમ સહુ ભાંખતા,
કર્મ, પુરષાર્થના કરી કજીઆ ||
(પણ) ભાવથી શ્રીહરિ સદા ભજીઆ ||
(૨)
કઠણ હોય ગ્રહ દશા, કાળ પણ કઠણ હોય,
કઠણ હોય કર્મના લેખ અવળા ||
શ્રીજીના પ્રતાપે સંતના વચનથી,
સત્ય કવિ માવ કહે થાય સવળા ||
અન્ય ગાથા તજી મુજ તણી ઉચ્ચરૂં,
ત્રુટી આયુષથી કો ઉગારે ? ||
(પણ) શ્રીજીના પ્રતાપે સંતનાં વચન તો,
કર્મની રેખ પર મેખ મારે ||
(૩)
જન્મ મહાપુરૂષના વચનથી જગતમાં,
કર્યો વ્હેવાર પણ સંત વચને ||
અઠાવન વર્ષના મધ્યમાં આવતાં,
ત્રુટિ આયુષ્ય જ્યોતિષ વચને ||
વાત ફાગણ સુદી પંચમી ઘટ તણી,
લખી જનમોત્તરી લેખનારે ||
શ્રીજીના પ્રતાપે સંતનાં વચન તો,
કર્મની રેખ પર મેખ મારે ||
(૪)
વામ ભુજા મહીં વ્યાધી થઈ ‘વા’ તણીં,
દીવસ દસ ભોગવ્યા કષ્ટ કારી ||
સંતના વચનનું બળ બહુ દિલ વિષે,
શ્રીજી સર્વોપરી દીલ ધારી ||
*”ષડક્ષર” મંત્રનો જાપતો જીગરથી,
“ભક્ત ચિંતામણી” પાથ ભારે ||
શ્રીજીના પ્રતાપે સંતનાં વચન તો,
કર્મની રેખ પર મેખ મારે ||
(૫)
સ્થાન સર્વોપરી શ્રીજીની ગાદીનું
તીર્થ ભદ્રાવતીને કીનારે ||
જેતપુર મંદીરે મહાપૂજા તણા,
અલૌકિક મંત્ર સંતો ઉચારે ||
કવિ પૂકારે ગુરૂદ્વાર જાણી કર્યો,
ગ્રાહ-ગજરાજ સમ વિપત વારે ||
હરિની કૃપા-હરિ કૃષ્નનાં વચન તો,
કર્મની રેખ પર મેખ મારે ||
(૬)
સંતના વચનથી શુકલ દ્વિતિયા દીનેં,
વર્ષ પ્રતિ વર્ષ, ને માસ માસે ||
મહા પૂજા કરો માવ કવિરાજ તો,
મનોરથ મન તણા સિદ્ધ થાસે ||
વચન શિર ધારીયું દેહ અવધી સુધી
જાણ્યું શ્રીજી કહે સંત દ્વારે ||
શ્રીજીની કૃપા ને સંતનાં વચન તો,
કર્મની રેખ પર મેખ મારે ||
(૭)
સંતના વચનથી ભક્ત કવિ ભીમજી,
સિંહાસન કરાવી પુત્ર પામ્યા ||
તેહ કવિ માવ તો મહા પૂજા થકી,
સંતનેં વચન આયુષ પામ્યા ||
જબર મહીમા મહા પુજાનો જેતપુર,
અનુભવ કરી કવિતા ઉચારે ||
શ્રીજીની કૃપાનેં સંતનાં વચન તે,
કર્મની રેખ પર મેખ મારે ||
(૮)
નિયમ, નિશ્ચય અને પક્ષ રાખ્યા થકી,
કાળનેં કર્મ માયા ન લોપે ||
બ્રહ્મરૂપ થઈ અને રટે પરીબ્રહ્મનેં,
દેવ આચાર્ય શ્રદ્ધા સમાપે ||
દાસનો દાસ કવિ માવ થઈનેં રહે,
સંત સાચે મતિ સ્થિર સ્થાપે ||
(તો) છતે દેહેં વસે ધામ અક્ષર વિષે,
ગુરૂની કૃપા શ્રીજી પ્રતાપે ||
* સ્વામિનારાયણ—છ અક્ષરનો મંત્ર
મારો જન્મ વિ—સં ૧૯૪૮ના ભાદરવા સુદી ½
મંગળવારે થતાં મારી જન્મોત્રી કરનાર *જોશીએ મારી
ઉંમર વર્ષ ૫૭- ૬ માસ અને ૫ દીવસની થતાં સં. ૨૦૦૬
ફાગણ સુદ ૫ બુધવારે મધ્યાને ‘વ્રણ’ પીડાથી દેહ પડે,
તેમ લખી જન્મોત્રી પૂર્ણ કરી હતી, ઠરાવ મારી પાસે છે
બરાબર સં. ૨૦૦૬ મા મહા માસમાં મને ડાબે હાથે
વાની બીમારી થઇ. ઉપચારો કરતાં જોઇએ તેવો આરામ
થયો નહીં. આખો હાથ સોજી ગયો- હાથની કળાઇ અને
પોંચા ઉપર એટલો બધો સોજો થયો કે હમણાં ચામડી
ફાટસે-તેવું જોનારને લાગે, ને જામેલા ફોડલા ફોડલી
આખે હાથે જોવામાં આવે. ઉપરની સઘળી હકીકત શ્રીજી
ના ગાદીસ્થાને જેતપુર લખી ને પરમ પુજ્ય સદગુરૂશ્રી,
કોઠારી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામીનો આશીર્વાદ માગ્યો,
જવાબ મળ્યો. કે “ભગવાન સ્વામિનારાયણનું કર્યું
થાય છે, માટે હીંમત રાખજો. ભજન કરજો અને તમારો
દેહ પૃથ્વી ઉપર રહે ત્યાં સુધી તમારા જન્મની તીથી
સુદી ૧૨ ની છે. તે દરેક મહિને એક મહા પુજા કરાવવી.
શ્રીજી સારૂં કરશે, ઉપરનો આશીર્વાદ મળ્યો કે તુરત જ
હાથે આરામ થવા લાગ્યો અને ફાગણ સુદી ૫ બુધવાર
ની ઘાતની તીથી પણ જેમ આવી તેમજ ગઈ તે આરામ
થયા પછી જેતપુર દર્શને જઈને દર સાલ દરેક માસની
અજવાળી બીજે મહાપુજા કરવા માટે રૂ. ૫૦૧) પાંચસો
એક જેતપુર મંદીરમાં મેં મેલ્યા. ને તે તમામ વીગત
આરસમાં કોતરાવી નીચેનો દુહો પણ કોતરાવ્યો કે
|| દોહા ||
જનમ્યા જોગી વચનથી, લખ્યા વિધાતા લેખ ||
(તેમ) જીવ્યા જોગી વચનથી, મારી કર્મ રેખ પર મેખ ||
આજે એ હકીકતને બરાબર ૯ વર્ષ પુરાં થઈને
દશમું શરૂ થયું છે. હવે શ્રીજીની ઇચ્છા એજ મારૂં
પ્રારબ્ધ સમજી આયુષ્ય પુર્ણ થતાં દેહનો વ્હેવાર સ્વા-
મીના વચને કરી યથા શક્તિ ભજન કરૂં છું એ શ્રીજી
નો મહાન પ્રતાપ છે
(કવિ માવદાનજી
અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.
અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .
અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮
અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;
અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો
અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;
અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;
અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય
અંત સમો જ્યારે તારો આવશે રે,
અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;
અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે
અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ
અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે
અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે
અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.
અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે
અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે
અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે
અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે
અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪
અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;
અંતરના જામી શું કહીએ આપને
અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી
અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;
અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય, પંડિત રંક ને રાય કે
અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે
અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા
અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪
અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..
અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અંસુવન સુખે રે મોરી અખિયાં
અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે
અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી
અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;
અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે
અક્ષર પર હરિ શ્રીજીમહારાજ
અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે
અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય
અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;
અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ
અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,
અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ
અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,
અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે
અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,
અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨
અક્ષરના વાસી રે અવની આવીયા,
અક્ષરના વાસી વ્હાલો આવ્યા અવની પર
અક્ષરના વાસીરે અવની આવ્યાછે;
અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ
અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;
અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ
અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે
અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.
અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;
અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ
અક્ષરપતી આવિયા અવતારી રે,
અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે
અક્ષરવાસી અલબેલા તમ પરવારી
અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.
અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;
અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,
અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,
અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો
અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;
અખિયનકી લગી ચટકી સજની અંખિ.
અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી
અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની
અખિયાં અટકી દેખત બનવારી..
અખિયાં અટકી રહી લખી છબી નટકી
અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....
અખિયાં અટકી સલોને રૂપ;
અખિયાં અબીર ગુલાલસે ભરી .
અખિયાં ઉરજ રહીરે, રસિક તેરે રૂપમેં૪/૪
અખિયાં ઓટ ભયે અકુલાત
અખિયાં તેરી ચટક રંગીલિયાં વે;
અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે
અખિયાં દરશદી પ્યાસીયાં પ્યારાવે;
અખિયાં ધરત નાહીં ધીર સૈયો મોરીવે;
અખિયાં ફરકન લાગી રે, અબ રે સૈયા મોરી, દૃગ ફરકત મોરી અંગિયા તરકત
અખિયાં ભરી હે ગુલાલસે મોરી....
અખિયાં રૂપ લોભાણી રસિયાવરકે
અખિયાં લગીરી મોય..