Logo image

મન અબ તેરો કહ્યો નહીં માનું, મિલે મોય હરિ સુખદાનું

મન અબ તેરો કહ્યો નહીં માનું, મિલે મોય હરિ સુખદાનું મન. ||ટેક||
તેરે વશ હોહી ભવ ઇન્દુ, ભૂલ ગએ યુંહી જાનું.
         તેહી કારન માયા તન નાશન, ઉર ધરીહું હરિ ભાનું. મન. ૧
કામ ક્રોધ મદ લોભ તજી કે, હરિ મૂર્તિ ચિત આનું.
         પ્રભુ પદ પંકજ છોરી કે મનવા ઓર મેં ચિત નહીં ઠાનું. મન. ૨
જો જન મન તેરે વશ હોવત, સૌ દુઃખ પાવત નાનું.
          મંજુકેશાનંદ કે તાતે, હરિ કે ગુન મૈં વખાનું. મન. ૩

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
મંજુકેશાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
હિન્દી
વિવેચન:

આસ્વાદ પોતાના મન સાથે સંવાદ કરતાં સ્વામી કહે છે, ‘હે મનવા! જનમોજનમ તારું માનીને હેરાન થયો હવે હું તારું નહીં માનું.’ મનનો સંગ દુ:ખ છે જ્યારે મનમોહન શ્રીહરિનો સંગ સુખદ છે. મનની માયામાં ભલભલા દેવતાઓ અને મુનિવરો પણ ભાન ભૂલ્યા છે. મનની માયાનો અંધકાર વ્યાપે નહીં માટે સ્વામી કહે છે, ઉર ધરીહું હરિ ભાનું ‘મારા હૃદયમાં શ્રીહરિરૂપ સૂરજને ધારણ કર્યા છે.’ મારા ચિત્તમાં શ્રીહરિ સિવાય કોઈને સ્થિર નહીં થવા દઉં. જો જન મન તેરે વશ હોવત, સો દુ:ખ પાવત નાનું હે મનવા! તારે વશ થઈને જીવ અનેક પ્રકારનાં દુ:ખ ભોગવે છે જ્યારે શ્રીહરિના ચરણકમળમાં ચિત્ત જોડવાથી તમામ પ્રકારનાં દુ:ખોમાંથી મુક્તિ મળે છે. માટે હવે તો હું એના જ ગુણ ગાઈશ. આ પદ બિહાગ રાગમાં છે. મન સાથે સંવાદનાં આવાં ચાર પદ સ્વામીએ રચ્યાં છે.

ઉત્પત્તિ:

મંજુકેશાનંદ સ્વામીનો જન્મ સોરઠના જૂનાગઢ પાસેના માણાવદર ગામે પટેલ જ્ઞાતિમાં થયો હતો. સ્વામીનો જન્મ ક્યારે થયો એનો કોઈ ચોક્કસ આધાર મળ્યો નથી. એમનું પૂર્વાશ્રમનું નામ ભીમજીભાઈ હતું. એમના પિતાનું નામ વાલાભાઈ અને માતાનું નામ જેતબાઈ હતું. વાલાભાઈ અને જેતબાઈ ભગવાન સ્વામિનારાયણનાં અનન્ય ઉપાસક હતાં. સદ્‍ગુરુ સ્વયંપ્રકાશાનંદ સ્વામીનો જોગ થવાથી નવયુવાન ભીમજીને સત્સંગનો રંગ લાગ્યો હતો અને અંતરમાં વૈરાગ્યના અંકુરો ફૂટ્યા હતા. માતુશ્રી જેતબાઈને નાનો પુત્ર ભીમજી ખૂબ જ વહાલો હતો છતાં પણ એમણે રાજી થઈને પોતાના વહાલસોયા પુત્રને સાધુ થઈને ભગવાન સ્વામિનારાયણની સેવામાં જોડાવા રજા આપી હતી. ભગવાન સ્વમિનારાયણે ભીમજીને સાધુ કરી ‘મંજુકેશાનંદ’ નામ પાડ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રકાંડ વિદ્વાન નિત્યાનંદ સ્વામી પાસે એમણે સંસ્કૃતનો ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. ગુજરાતી ઉપરાંત હિન્દુસ્થાની તેમજ મરાઠી ભાષા ઉપર એમનું અનોખું પ્રભુત્વ હતું. તેઓ વૈદક શાસ્ત્રમાં પણ એટલા જ પ્રવીણ હતા. ખાસ કરીને મહારાષ્ટ્રમાં એમણે સત્સંગનો ખૂબ જ પ્રચાર કરી મંદિરો બંધાવેલાં છે. સદ્‍ગુરુ મંજુકેશાનંદ સ્વામીએ અનેક ગ્રંથો અને સેંકડો પદોની રચના કરેલી છે. ધરતી પોતાની ધરીની આસપાસ પરિભ્રમણ કરે એમ સ્વામીનાં કીર્તનો પ્રગટ હરિની ભક્તિરૂપી ધરી ઉપર પરિભ્રમણ કરે છે. મંજુકેશાનંદ સ્વામીનાં કાવ્યોનો સંગ્રહ વરતાલ સંસ્થા તરફથી પ્રકાશિત થયેલો છે. એમણે રચેલા ‘તારી મૂરતિ લાગે છે મને પ્યારી રે...’ જેવાં કીર્તનો આજે પણ ઠેર ઠેર ગવાય છે. એમનો અક્ષરવાસ આશરે વિ. સં. ૧૯૧૧માં થયો એમ મનાય છે. પરંતુ એમણે વહાવેલી કીર્તનભક્તિની સરીતા આજે પણ આપણને પાવન કરે છે અને કરતી રહેશે.

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.

अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંખી આયકે મોય લગી, જીવન જાદુગારે કી

ભૂમાનંદ સ્વામી
૩ / ૪

અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૩

અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૧૨

અંગુઠી આપો અમને અવતારી, તમોને કર જોડી કહીએ

નારાયણદાસજી
૧ / ૧

અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત

૨ / ૪

અંગુલીકા મૃદુલ રુપાળીરે, અનુક્રમે નાની મોટી

કૃષ્ણાનંદ સ્વામી
૭ / ૮

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી

નારાયણદાસજી
૨ / ૨

અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૮

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો

નરસિંહ કવિ
૧ / ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

મુક્તાનંદ સ્વામી
૧ / ૧

અંત સમો જ્યારે તારો આવશે રે

૩ / ૮

અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે

દેવાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અંતકાળે કઠણ વેળા આવશે રે

ભૂમાનંદ સ્વામી
૨ / ૪

અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે

નિષ્કુળાનંદસ્વામી
૩ / ૪

અંતર ચતુર હરે, સુંદર હરિ

કૃષ્ણાનંદ સ્વામી
૨ / ૪

અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે

નિષ્કુળાનંદસ્વામી
૨ / ૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે

દયાનંદ સ્વામી
૪ / ૪

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

નિષ્કુળાનંદસ્વામી
૪ / ૪

અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે

મનમોહન
૧ / ૧

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારી હો

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અંતરજામી શ્રીકૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો

પ્રેમાનંદ સ્વામી
૪ / ૪

અંતરના જામી શું કહીએ આપને, નથી અજાણ્યું આપ થકી તલ ભારજો

મનમોહન
૧ / ૧

અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે

નિષ્કુળાનંદસ્વામી
૧ / ૪

અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર

જગદીશાનંદ સ્વામી
૧ / ૪

અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૮

અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૨

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧૦ / ૧૦

અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી

નારાયણદાસજી
૪ / ૬

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય

જગદીશાનંદ સ્વામી
૧ / ૧

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ

દેવાનંદ સ્વામી
૨ / ૪

અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે

૩ / ૪

અંતે સંતને તેડાવે રે, પ્રભુનું ભજન કરવા

દેવાનંદ સ્વામી
૬ / ૬

અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ

નારાયણદાસજી
૧ / ૧

અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અંસુવન સુખે રે મોરી અખિયાં

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર

મનમોહન
૧ / ૧

અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૬ / ૮

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો

પ્રેમાનંદ સ્વામી
૧ / ૨

અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;      

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે

૧ / ૧૫

અક્ષર પર હરિ શ્રીજીમહારાજ

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે

૩ / ૧૫

અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;        

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૫ / ૮

અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧૦ / ૧૨

અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે

જ્ઞાનાનંદ સ્વામી
૪ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૪

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ

ધર્માનંદ સ્વામી
૨ / ૩

અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી શ્રીજી પધાર્યા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામથી સંતોની સંગાથ જો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ?

માવદાનજી રત્નું
૧ / ૧

અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર

નારાયણદાસજી
૨ / ૨

અક્ષરના વાસી રે અવની આવીયા

નારાયણદાસજી
૧ / ૪

અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર

પ્રેમાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરના વાસીરે અવની આવ્યાછે

નારાયણદાસજી
૧ / ૫

અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ

પ્રેમાનંદ સ્વામી
૨ / ૪

અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૧ / ૪

અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૭ / ૮

અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૮ / ૮

અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો

મુક્તાનંદ સ્વામી
૧ / ૪

અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરપતી આવિયા અવતારી રે

નારાયણદાસજી
૧ / ૨

અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે

હરિભાઈ દેસાઈ - ઓલિયા
૩ / ૪

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે

નારાયણદાસજી
૧ / ૧

અક્ષરવાસી વિલાસી વડતાલના રે

નારાયણદાસજી
૨ / ૪

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે

નારાયણદાસજી
૧ / ૪

અક્ષ્રરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી

અવિનાશાનંદ સ્વામી
૧ / ૧

અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,          

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૪ / ૮

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં

બ્રહ્માનંદ સ્વામી
૩ / ૪

અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ

મુક્તાનંદ સ્વામી
૪ / ૪

અખંડ રહો મંદિરીયે મારે, મોહી હું તો છોગલીયે તારે રે

મુક્તાનંદ સ્વામી
૨ / ૬

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;    

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
૧ / ૧

અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર

બ્રહ્માનંદ સ્વામી
૨ / ૪

અખિયનકી લગી ચટકી સજની અંખિ

પ્રેમાનંદ સ્વામી
૩ / ૪

અખિયનમેં હો અખિયનમેં લટક, લાલનકી વસી

બ્રહ્માનંદ સ્વામી
૧ / ૪

અખિયાં અટકી દેખત બનવારી

દેવાનંદ સ્વામી
૨ / ૪
www.swaminarayankirtan.org © 2026