મુખ્ય સામગ્રી પર જાઓ

દો દિનકે મનમાંન ચલત ન સાંવજ સવેરી....

દો દિનકે મનમાંન, ચલત ન સાંવજ સવેરી....દો....
વિષે સબંધી વાતમેં વસહોઇ, ગાફલ રહે ગુલતાંન. ચ ૧
જમકે દૂત જોરાવરી પકરી પલમેં લેવત પ્રાન. ચ ર
પાપ કીએ ફલ પાવહી તનસેં, સરજ્યો શુકર શ્વાન. ચ ૩
દેવાનંદ કહે પર્ગટ હરિ ભજીલે, ભવતારન ભગવાન. ચ ૪
 
રચયિતા :
દેવાનંદ સ્વામી
વિશેષ નામ :
હિન્દી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026