મુખ્ય સામગ્રી પર જાઓ

સુખદાયક હરિશરન મરન જમ ત્રાસ મીટાવન

સુખદાયક હરિશરન, મરન જમ ત્રાસ મીટાવન...સુ
અધમ ઉધારન શ્રીપતિ ભજીલે, કાલસે નિરભય કરન...મ૧
જીવ ભક્ત ભયો અપનોં જાનીકેં, ભક્તિ દેત તરન. મર
જન મન તાપ મીટાવહી તનકે, ચિતવત નીત હરિ ચરન...મ૩
દેવાનંદ કહે કરૂંના કરીકે, દેત દરશ ગિરિ ધરન...મ૪
 
રચયિતા :
દેવાનંદ સ્વામી
વિશેષ નામ :
હિન્દી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026